ભરૂચ ખાતે નીલમ નગર ખાતે ગણેશ ચતુર્થી ની મૂર્તિ નુ આયોજન કરવામાં આવ્યું

ભરૂચ ખાતે નીલમ નગર ના યુવક મંડળ દ્વારા ગણેશ જી ની મૂર્તિ નુ આયોજન કરવામાં આવ્યું હતું 30/8/2020 ના રોજ મૂર્તિ નુ સ્વાગત કરવા માં આવ્યું હતુ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું શાનદાર મૂર્તિ નુ સ્વાગત કર્યું હતું

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.