નર્મદા નદી ની સપાટી 25 ફૂટ એ પોહચી રાહત ભરા સમાચાર

ભરૂચમાંથી પૂરનું સંકટ ટળ્યું. ઓસરી રહ્યા છે પૂરના પાણી. જળસ્તર 25 ફુટ નોંધાયું. નર્મદા હજુ ભયજનક સપાટી ઉપર વહી રહી છે. પાણી ઓસર્યા બાદ સફાઈ અને રોગચાળો અટકાવવા કામગીરી શરૂ કરાશે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.